Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 3689 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે 3,07,865 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. આ સામે અત્યાર સુધીમાં કુલ 15,68,16,031 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.
 

ભારતમાં આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 3689 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે 3,07,865 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. આ સામે અત્યાર સુધીમાં કુલ 15,68,16,031 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ