શુક્રવારે જાહેર થયેલા કોરોના વાયરસના કેસોએ દેશવાસીઓને ફરીથી રાહતના સમાચાર આપ્યા છે. 24 કલાકમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા 30 હજારની નીચે રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 29,398 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 414 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,96,770 થઈ ગઈ છે.
શુક્રવારે જાહેર થયેલા કોરોના વાયરસના કેસોએ દેશવાસીઓને ફરીથી રાહતના સમાચાર આપ્યા છે. 24 કલાકમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા 30 હજારની નીચે રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 29,398 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 414 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,96,770 થઈ ગઈ છે.