Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડથી આગળ વધી રહી છે. તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા 95.80 લાખને પાર પહોંચી ગઈ છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,624 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 341 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,00,31,223 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 95 લાખ 80 હજાર 402 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 29,690 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,05,344 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,45,477 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડથી આગળ વધી રહી છે. તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા 95.80 લાખને પાર પહોંચી ગઈ છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,624 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 341 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,00,31,223 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 95 લાખ 80 હજાર 402 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 29,690 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,05,344 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,45,477 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ