દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક-બે દિવસમાં 1 કરોડના આંકડાને સ્પર્શી જશે. પરંતુ થોડી રાહતની વાત એ છે કે એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,382 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 387 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,32,548 થઈ ગઈ છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક-બે દિવસમાં 1 કરોડના આંકડાને સ્પર્શી જશે. પરંતુ થોડી રાહતની વાત એ છે કે એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,382 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 387 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,32,548 થઈ ગઈ છે.