Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસનો કહેર પ્રતિદિવસ વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં COVID-19ના 4643 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 5194 કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે.

ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 149 લોકોના જીવ જઇ ચૂક્યા છે. 401 લોકો ઠિક/ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. કુલ કન્ફર્મ કેસમાં એક માઈગ્રેટેડ દર્દી પણ સામેલ છે. જણાવી દઇએ કે આનાથી પહેલા 7 એપ્રિલની રાત્રે આંકડાઓ રજૂ કર્યા હતા, જે અનુસાર ત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કારણે 124 લોકોના મોત થયા હતા.

ભારતમાં કોરોના વાયરસનો કહેર પ્રતિદિવસ વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં COVID-19ના 4643 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 5194 કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે.

ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 149 લોકોના જીવ જઇ ચૂક્યા છે. 401 લોકો ઠિક/ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. કુલ કન્ફર્મ કેસમાં એક માઈગ્રેટેડ દર્દી પણ સામેલ છે. જણાવી દઇએ કે આનાથી પહેલા 7 એપ્રિલની રાત્રે આંકડાઓ રજૂ કર્યા હતા, જે અનુસાર ત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કારણે 124 લોકોના મોત થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ