દેશમાં એક દિવસ આંશિક રાહત મળ્યા બાદ કોરોના વાયરસના કેસોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે મૃત્યુઆંક પણ રોજ 300થી વધારે નોંધાઈ રહ્યો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23,950 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 333 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,00,99,066 થઈ ગઈ છે.
દેશમાં એક દિવસ આંશિક રાહત મળ્યા બાદ કોરોના વાયરસના કેસોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે મૃત્યુઆંક પણ રોજ 300થી વધારે નોંધાઈ રહ્યો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23,950 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 333 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,00,99,066 થઈ ગઈ છે.