Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટતું હોય એવું લાગી રહ્યું છે. હવે રોજેરોજ સામે આવતા સંક્રમિત દર્દીઓના આંકડા 25 હજારથી નીચે નોંધાઈ રહ્યા છે. બીજી તરફ કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,890 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 338 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,79,447 થઈ ગઈ છે. 
 

દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટતું હોય એવું લાગી રહ્યું છે. હવે રોજેરોજ સામે આવતા સંક્રમિત દર્દીઓના આંકડા 25 હજારથી નીચે નોંધાઈ રહ્યા છે. બીજી તરફ કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,890 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 338 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 99,79,447 થઈ ગઈ છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ