ભારતમાં હવે કોરોનાનો જોર ધીમું પડતું હોય એવું લાગી રહ્યું છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,556 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 301 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,00,75,116 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 96 લાખ 36 હજાર 487 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 30,376 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,92,518 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,46,111 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં હવે કોરોનાનો જોર ધીમું પડતું હોય એવું લાગી રહ્યું છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,556 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 301 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,00,75,116 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 96 લાખ 36 હજાર 487 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 30,376 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,92,518 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,46,111 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.