ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,428 નવા કેસ નોંધાયા છે. 238 દિવસમાં સૌથી નીચો આંક છે. આવા સમયે કોરોનાને કારણે 356 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 15,951 લોકો કોવિડ 19થી સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 1 લાખ 63 હજાર 816 છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 22 દિવસથી દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2 ટકા કરતા ઓછો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,428 નવા કેસ નોંધાયા છે. 238 દિવસમાં સૌથી નીચો આંક છે. આવા સમયે કોરોનાને કારણે 356 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 15,951 લોકો કોવિડ 19થી સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 1 લાખ 63 હજાર 816 છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 22 દિવસથી દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2 ટકા કરતા ઓછો છે.