Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,428 નવા કેસ નોંધાયા છે. 238 દિવસમાં સૌથી નીચો આંક છે. આવા સમયે કોરોનાને કારણે 356 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 15,951 લોકો કોવિડ 19થી સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 1 લાખ 63 હજાર 816 છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 22 દિવસથી દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2 ટકા કરતા ઓછો છે.
 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,428 નવા કેસ નોંધાયા છે. 238 દિવસમાં સૌથી નીચો આંક છે. આવા સમયે કોરોનાને કારણે 356 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 15,951 લોકો કોવિડ 19થી સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 1 લાખ 63 હજાર 816 છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 22 દિવસથી દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2 ટકા કરતા ઓછો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ