Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1145 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1145 નવા કેસ  કુલ મૃત્યુઆંક  2839 પર પહોંચ્યો 
64,830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

આજે કોરોનાના 1145 કેસ જ્યારે 1120 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 64,830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 78.98 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2839 પર પહોંચ્યો છે.
 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1145 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1145 નવા કેસ  કુલ મૃત્યુઆંક  2839 પર પહોંચ્યો 
64,830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

આજે કોરોનાના 1145 કેસ જ્યારે 1120 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 64,830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 78.98 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2839 પર પહોંચ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ