ભારતમાં કોરોના વાયરસ ના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રજાના દિવસોમાં દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે કેસમાં ઘટાડો થતા રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા કુલ 10,929 કેસ નોંધાયા છે. જ્યારે 392 મોત થયા છે. દેશમાં નવા કેસ ઉમેરતા અત્યારસુધીમાં 3,43,44, 683 કેસ નોંધાયા જ્યારે 4,60,265 મોત થયા છે.
આજે દેશમાં સતત 29માં દિવસ 20,000થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 132 દિવસથી સતત 50,000થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે દેશમાં 12,729 નવા કેસ નોંધાયા હતા જ્યારે આજે 10,929 કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોના વાયરસ ના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રજાના દિવસોમાં દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે કેસમાં ઘટાડો થતા રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા કુલ 10,929 કેસ નોંધાયા છે. જ્યારે 392 મોત થયા છે. દેશમાં નવા કેસ ઉમેરતા અત્યારસુધીમાં 3,43,44, 683 કેસ નોંધાયા જ્યારે 4,60,265 મોત થયા છે.
આજે દેશમાં સતત 29માં દિવસ 20,000થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 132 દિવસથી સતત 50,000થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે દેશમાં 12,729 નવા કેસ નોંધાયા હતા જ્યારે આજે 10,929 કેસ નોંધાયા છે.