Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાનુ સંક્રમણ વેઠી રહેલા ભારતીયોને હવે કોરોનાની વેક્સિન ક્યારે લોન્ચ થાય તેનો ઈંતેઝાર છે.આ ઈંતેઝાર વહેલી તકે ખતમ થઈ શકે છે તેવા સંકેત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આપ્યા ચે.
આજે કેન્દ્રીય મંત્રીઓની મળેલી બેઠકમાં તેમણે આ અંગે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આગમી વર્ષની શરુઆતમાં એક થી વધુ કોરોના વેક્સિન લોન્ચ થાય તેવી શક્કયતા છે.હાલમાં વેક્સિનના વિતરણ અંગે યોજના બનાવવામાં આવી રહી છે.હાલમાં ભારતમાં એક થી વધુ વેક્સિન બનાવવા માટે કામગીરી ચાલી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ પણ કહેવુ છે કે, કોરોના વાયરસની વેક્સિન આગામી વર્ષે ઉપલબ્ધ થઈ શકે છે.હાલમાં દુનિયામાં 40 જેટલી કોરોના વેક્સિન બનાવવા માટે મથામણ ચાલી રહી છે.કેટલીક વેક્સિનની હાલમાં ટ્રાયલ લેવાઈ રહી છે.10 વેકિસનની તો ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે.જેના સારા પરિણામો પણ મળ્યા છે.
 

કોરોનાનુ સંક્રમણ વેઠી રહેલા ભારતીયોને હવે કોરોનાની વેક્સિન ક્યારે લોન્ચ થાય તેનો ઈંતેઝાર છે.આ ઈંતેઝાર વહેલી તકે ખતમ થઈ શકે છે તેવા સંકેત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આપ્યા ચે.
આજે કેન્દ્રીય મંત્રીઓની મળેલી બેઠકમાં તેમણે આ અંગે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આગમી વર્ષની શરુઆતમાં એક થી વધુ કોરોના વેક્સિન લોન્ચ થાય તેવી શક્કયતા છે.હાલમાં વેક્સિનના વિતરણ અંગે યોજના બનાવવામાં આવી રહી છે.હાલમાં ભારતમાં એક થી વધુ વેક્સિન બનાવવા માટે કામગીરી ચાલી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ પણ કહેવુ છે કે, કોરોના વાયરસની વેક્સિન આગામી વર્ષે ઉપલબ્ધ થઈ શકે છે.હાલમાં દુનિયામાં 40 જેટલી કોરોના વેક્સિન બનાવવા માટે મથામણ ચાલી રહી છે.કેટલીક વેક્સિનની હાલમાં ટ્રાયલ લેવાઈ રહી છે.10 વેકિસનની તો ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે.જેના સારા પરિણામો પણ મળ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ