Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારી દરમિયાન દેશભરમાં રસિકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જોકે લોકોને ફરજિયાત રસી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરાયો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઇ પણ વ્યક્તિને કોરોના વિરોધી રસી લેવા માટે મજબૂર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટમાં રસીને ફરજિયાત કરવાની માગણી કરાઇ હતી જેને નકારી દેવામાં આવી છે.  
 

કોરોના મહામારી દરમિયાન દેશભરમાં રસિકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જોકે લોકોને ફરજિયાત રસી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરાયો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઇ પણ વ્યક્તિને કોરોના વિરોધી રસી લેવા માટે મજબૂર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટમાં રસીને ફરજિયાત કરવાની માગણી કરાઇ હતી જેને નકારી દેવામાં આવી છે.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ