Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોનાનુ સંક્રમણ તેની ચરમસીમાને વટાવી ચુક્યુ છે અને ફેબ્રુઆરી 2021 સુધીમાં આ મહામારી ખતમ થઈ જશે તેવુ કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિકોની એક પેનલનુ માનવુ છે.
આ પેનલમાં સામેલ વૈજ્ઞાનિકોની નિમણૂંક સરકારે કરી છે.હાલની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ પેનલનુ કહેવુ છે કે, આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના સંક્રમણ ખતમ થઈ જશે.ભારતમાં કોરોનાના 1.06 કરોડથી વધારે કેસ નહીં નોંધાય.
 

ભારતમાં કોરોનાનુ સંક્રમણ તેની ચરમસીમાને વટાવી ચુક્યુ છે અને ફેબ્રુઆરી 2021 સુધીમાં આ મહામારી ખતમ થઈ જશે તેવુ કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિકોની એક પેનલનુ માનવુ છે.
આ પેનલમાં સામેલ વૈજ્ઞાનિકોની નિમણૂંક સરકારે કરી છે.હાલની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ પેનલનુ કહેવુ છે કે, આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના સંક્રમણ ખતમ થઈ જશે.ભારતમાં કોરોનાના 1.06 કરોડથી વધારે કેસ નહીં નોંધાય.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ