Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને વધુ ખતરનાક બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2 લાખ 58 હજાર 089 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોવિડ 19ને કારણે 385 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 51 હજાર 740 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
 

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને વધુ ખતરનાક બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2 લાખ 58 હજાર 089 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોવિડ 19ને કારણે 385 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 51 હજાર 740 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ