Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14933 કેસ સામે આવ્યા છે. જ્યારે 312 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4,40,215 થઈ ગઈ છે. જ્યારે 14,011 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં 1,78,014 કોરોનાના એક્ટિવ કેસો છે. જ્યારે 2,48,189 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એટલે કે તેઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14933 કેસ સામે આવ્યા છે. જ્યારે 312 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4,40,215 થઈ ગઈ છે. જ્યારે 14,011 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં 1,78,014 કોરોનાના એક્ટિવ કેસો છે. જ્યારે 2,48,189 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એટલે કે તેઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ