Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના વધતા જતા કેસોને લઈને આખરે રાજર સરકારે આજે ખાનગી હોસ્પિટલોને સારવાર માટે પરવાનગી આપી છે. જોકે આ ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવા ઇચ્છતા લોકોએ પેઈડ સારવાર કરાવવી પડશે. એટલે કે સારવારનો હોસ્પિટલ દ્વારા લેવાતો ખર્ચ દર્દીએ પોતે ચુકવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ આ રોગની સારવાર સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે.

અમદાવાદની ત્રણ હોસ્પિટલોને કોરોના સારવાર માટે નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટર્લિંગ, એચસીજી અને નારાયણ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોનાના વધતા જતા કેસોને લઈને આખરે રાજર સરકારે આજે ખાનગી હોસ્પિટલોને સારવાર માટે પરવાનગી આપી છે. જોકે આ ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવા ઇચ્છતા લોકોએ પેઈડ સારવાર કરાવવી પડશે. એટલે કે સારવારનો હોસ્પિટલ દ્વારા લેવાતો ખર્ચ દર્દીએ પોતે ચુકવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ આ રોગની સારવાર સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે.

અમદાવાદની ત્રણ હોસ્પિટલોને કોરોના સારવાર માટે નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટર્લિંગ, એચસીજી અને નારાયણ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ