Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ ચેતવણી આપી ચે કે, ભારતમાં 2021માં પણ કોરોના વાયરસનો ઉત્પાત યથાવત રહેશે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કેન્દ્ર સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો.ગુલેરિયાએ કહ્યુ હતુ કે, અમે એવુ નથી કહી રહ્યા કે 2021માં આ મહામારી નહીં હો પણ એટલુ કહી શકાય તેમ છે કે 2021માં કોરોનાની અસર અત્યારે છે તેના કરતા ઘણી ઓછી હશે.
 

દેશભરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ ચેતવણી આપી ચે કે, ભારતમાં 2021માં પણ કોરોના વાયરસનો ઉત્પાત યથાવત રહેશે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કેન્દ્ર સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડો.ગુલેરિયાએ કહ્યુ હતુ કે, અમે એવુ નથી કહી રહ્યા કે 2021માં આ મહામારી નહીં હો પણ એટલુ કહી શકાય તેમ છે કે 2021માં કોરોનાની અસર અત્યારે છે તેના કરતા ઘણી ઓછી હશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ