Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 804 લોકોના મોત થયા છે. ગઈ કાલે કોરોનાના 58077 નવા કેસ સામે આવ્યા હતા.
કોરોનાના નવા 50 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,407 દર્દીઓ નોંધાયા છે. જો કે રિકવર કરનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એક દિવસમાં 1,36,962 દર્દીઓ કોરોનાથી રિકવર થયા. હાલ દેશમાં 6,10,443 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને 3.48% થયો છે. 
 

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 804 લોકોના મોત થયા છે. ગઈ કાલે કોરોનાના 58077 નવા કેસ સામે આવ્યા હતા.
કોરોનાના નવા 50 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,407 દર્દીઓ નોંધાયા છે. જો કે રિકવર કરનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એક દિવસમાં 1,36,962 દર્દીઓ કોરોનાથી રિકવર થયા. હાલ દેશમાં 6,10,443 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને 3.48% થયો છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ