Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજૂ ખતમ થયો નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,906 નવા કેસ નોંધાયા છે અને 561 લોકોના મોત થયા છે, જ્યારે 16,479 લોકો હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં હાલ 1,72,594 એક્ટિવ કેસ છે.
 

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજૂ ખતમ થયો નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,906 નવા કેસ નોંધાયા છે અને 561 લોકોના મોત થયા છે, જ્યારે 16,479 લોકો હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. દેશમાં હાલ 1,72,594 એક્ટિવ કેસ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ