શહેરમાં રેલવે કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝડપી ચડ્યા છે. વડોદરા રેલવે તંત્ર દ્વારા 350 જેટલા RT-PCR ટેસ્ટ અને 400 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બંન્ને મળી કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 190 પર પહોંચ્યો છે. જેમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે. વડોદરા રેલવેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થતા કેટલાક દર્દીઓને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં ભરતી કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક કર્મચારીઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનું પસંદ કર્યું છે.
શહેરમાં રેલવે કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝડપી ચડ્યા છે. વડોદરા રેલવે તંત્ર દ્વારા 350 જેટલા RT-PCR ટેસ્ટ અને 400 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બંન્ને મળી કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 190 પર પહોંચ્યો છે. જેમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે. વડોદરા રેલવેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થતા કેટલાક દર્દીઓને પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં ભરતી કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક કર્મચારીઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનું પસંદ કર્યું છે.