દુબઈએ ભારત સહિત અન્ય કેટલાક દેશોથી આવતા પોતાના નિવાસીઓને યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપી છે. જોકે આવા લોકોએ ફરજિયાતપણે યુએઈ દ્વારા સ્વીકૃત કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લેવા પડશે.
દુબઈમાં ક્રાઈસીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સર્વોચ્ય સમિતિએ દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા અને ભારતથી આવતા મુસાફરોના સંબંધમાં દુબઈના યાત્રા પ્રોટોકોલ અદ્યતન થયાની જાહેરાત કરી છે. શેખ મંસૂર બિન મોહમ્મદ બિન રાશિદ મખ્તૂમે આ સમિતિની આગેવાની કરી હતી. આ નવા નિયમ અંતર્ગત ભારત, નાઈજીરિયા અને દક્ષિણ આફ્રિકાના રેસિડેન્ટ વીઝા ધરાવતા મુસાફરો પ્રવાસ ખેડી શકશે.
દુબઈએ ભારત સહિત અન્ય કેટલાક દેશોથી આવતા પોતાના નિવાસીઓને યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપી છે. જોકે આવા લોકોએ ફરજિયાતપણે યુએઈ દ્વારા સ્વીકૃત કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લેવા પડશે.
દુબઈમાં ક્રાઈસીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સર્વોચ્ય સમિતિએ દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા અને ભારતથી આવતા મુસાફરોના સંબંધમાં દુબઈના યાત્રા પ્રોટોકોલ અદ્યતન થયાની જાહેરાત કરી છે. શેખ મંસૂર બિન મોહમ્મદ બિન રાશિદ મખ્તૂમે આ સમિતિની આગેવાની કરી હતી. આ નવા નિયમ અંતર્ગત ભારત, નાઈજીરિયા અને દક્ષિણ આફ્રિકાના રેસિડેન્ટ વીઝા ધરાવતા મુસાફરો પ્રવાસ ખેડી શકશે.