Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટના કહેવા પ્રમાણે મૃતકના પરિવારજનોને મળતું આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. કોર્ટે સરકારને દાવાના 30 દિવસની અંદર મૃતકના પરિવારને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે. આ વળતર રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે. 
 

સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટના કહેવા પ્રમાણે મૃતકના પરિવારજનોને મળતું આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. કોર્ટે સરકારને દાવાના 30 દિવસની અંદર મૃતકના પરિવારને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે. આ વળતર રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ