Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે તેની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે નવા 1089 કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 19,063 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કુલ 731 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

એકલા મુંબઈમાં જ કોરોનાના 748 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 11,967 પર પહોંચી ગઈ છે. જ્યારે વધુ 25 લોકોના મોત સાથે જ શહેરમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા 462 પર પહોંચી ગઈ છે.

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે તેની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે નવા 1089 કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 19,063 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કુલ 731 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

એકલા મુંબઈમાં જ કોરોનાના 748 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 11,967 પર પહોંચી ગઈ છે. જ્યારે વધુ 25 લોકોના મોત સાથે જ શહેરમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા 462 પર પહોંચી ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ