Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 15981 નવા કેસ મળ્યા છે જ્યારે 17861 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે છેલ્લા એક દિવસમાં 166 લોકોના મોત થયા છે. નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,40,53,573 અને મૃતકોની સંખ્યા 4,51,980 થઈ ગઈ છે.
 

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 15981 નવા કેસ મળ્યા છે જ્યારે 17861 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે છેલ્લા એક દિવસમાં 166 લોકોના મોત થયા છે. નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,40,53,573 અને મૃતકોની સંખ્યા 4,51,980 થઈ ગઈ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ