દેશભરમાંહવે કોરોનાની ત્રીજી લહેર તદ્દન નબળી પડી ગઈ છે,જેને લઈને કોરોનાના દૈનિક કેસોની સંખ્યા હવે 10 હજારની અંદર આવી ચૂકી છે જેથી અનેક રાજ્યોમાં કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંઘો હળવા કરી દેવાયા છે આ સાથે જ તહેવારોની પણ ઉત્સાહ સાથે ઉજવણીઓ થઈ રહી છે,આજે શિવરાત્રીમાં દરેક મંદિરો હરહર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 7 હજારથી પણ ઓછા કેસો નોંધાયે છે.
દેશભરમાંહવે કોરોનાની ત્રીજી લહેર તદ્દન નબળી પડી ગઈ છે,જેને લઈને કોરોનાના દૈનિક કેસોની સંખ્યા હવે 10 હજારની અંદર આવી ચૂકી છે જેથી અનેક રાજ્યોમાં કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંઘો હળવા કરી દેવાયા છે આ સાથે જ તહેવારોની પણ ઉત્સાહ સાથે ઉજવણીઓ થઈ રહી છે,આજે શિવરાત્રીમાં દરેક મંદિરો હરહર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 7 હજારથી પણ ઓછા કેસો નોંધાયે છે.