Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના કેસના નવા આંકડા જાહેર કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,649 નવા કેસ નોંધાયા છે. જેની સામે 37,291 લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ 4,08,920 એક્ટિવ કેસ છે. દેશમાં 24 કલાકમાં 593 લોકોએ કોરોનાને પગલે જીવ ગુમાવ્યો
 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોના કેસના નવા આંકડા જાહેર કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,649 નવા કેસ નોંધાયા છે. જેની સામે 37,291 લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ 4,08,920 એક્ટિવ કેસ છે. દેશમાં 24 કલાકમાં 593 લોકોએ કોરોનાને પગલે જીવ ગુમાવ્યો
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ