Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભગવંત માનની સરકાર દ્વારા પંજાબમાં વિધાનસભા સત્ર બોલાવવાની માગ પર મચેલી તકરાર રોકાઈ ગઈ છે. ગવર્નર બનવારી લાલ પુરોહિતે આની પરવાનગી આપી દીધી છે. 
વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાએ ટ્વીટ કરી કહ્યુ, પંજાબના રાજ્યપાલે 27 સપ્ટેમ્બરે સવારે 11 વાગે ચંદીગઢમાં વિધાનસભા સત્ર બોલાવવાની સંમતિ વ્યક્ત કરી છે. પંજાબ સરકારે આ માટે વિધાનસભાના સચિવને એક પત્ર પણ લખ્યો છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ