Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ શુક્રવારે બંધારણ દિવસની ઊજવણી થઈ રહી છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'રાજકારણમાં પરિવારવાદ'ના મુદ્દે કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી હતી અને લાલુ યાદવનું નામ લીધા વિના ભ્રષ્ટાચારના મુદ્દે બધા પક્ષોને ઘેર્યા હતા. બીજીબાજુ કોંગ્રેસ અને તૃણમૂલ સહિત ૧૫ પક્ષોએ બંધારણ દિવસની કેન્દ્ર સરકારની ઊજવણીનો વિરોધ કરતાં આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ભાજપે તેને બાબા સાહેબ આંબેડકરનું અપમાન ગણાવ્યું હતું.
 

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ શુક્રવારે બંધારણ દિવસની ઊજવણી થઈ રહી છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'રાજકારણમાં પરિવારવાદ'ના મુદ્દે કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી હતી અને લાલુ યાદવનું નામ લીધા વિના ભ્રષ્ટાચારના મુદ્દે બધા પક્ષોને ઘેર્યા હતા. બીજીબાજુ કોંગ્રેસ અને તૃણમૂલ સહિત ૧૫ પક્ષોએ બંધારણ દિવસની કેન્દ્ર સરકારની ઊજવણીનો વિરોધ કરતાં આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ભાજપે તેને બાબા સાહેબ આંબેડકરનું અપમાન ગણાવ્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ