Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની આજે બેઠક મળશે. આ સમીક્ષા દરમિયાન હારના કારણો અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગાંધી પરિવારના સભ્યો તમામ સંગઠનાત્મક પદો પરથી રાજીનામું આપશે.
 

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની આજે બેઠક મળશે. આ સમીક્ષા દરમિયાન હારના કારણો અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગાંધી પરિવારના સભ્યો તમામ સંગઠનાત્મક પદો પરથી રાજીનામું આપશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ