મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી ડો.મનમોહન સિંહનું અવસાન થતા સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને આજના તેમના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી ડો.મનમોહન સિંહનું અવસાન થતા સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને આજના તેમના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે.
Copyright © 2023 News Views