વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના સમાપન સમારો ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં 33 જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો, જેમાં 8 આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ સામેલ હતા. વક્તાઓ દ્વારા સમગ્ર દેશ અને ગુનારાતમાં આવેલા વિવિધ આર્કિયોલોજી સાઈટના સરણક્ષણ અને વધુ આધુનિક અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને સંશોધન કરવાને પ્રોત્સાહન મળે તેના પર ભાર મુક્યો હતો.
વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના સમાપન સમારો ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં 33 જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો, જેમાં 8 આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ સામેલ હતા. વક્તાઓ દ્વારા સમગ્ર દેશ અને ગુનારાતમાં આવેલા વિવિધ આર્કિયોલોજી સાઈટના સરણક્ષણ અને વધુ આધુનિક અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને સંશોધન કરવાને પ્રોત્સાહન મળે તેના પર ભાર મુક્યો હતો.