ભારતનો વધુ એક દુશ્મન અને આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે. જમ્મુના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર હુમલામાં સામેલ અબુ કતલ સિંધી છેલ્લા ઘણા સમયથી ગુમ હતો, હવે તેના મોતના સમાચાર આવ્યા છે. પંજાબના જેલમમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે.
ભારતનો વધુ એક દુશ્મન અને આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે. જમ્મુના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર હુમલામાં સામેલ અબુ કતલ સિંધી છેલ્લા ઘણા સમયથી ગુમ હતો, હવે તેના મોતના સમાચાર આવ્યા છે. પંજાબના જેલમમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે.