Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન બિલને લઈને શિવસેનાએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેની પાછળ વોટ બેંકની રાજનીતિ છે. હિંદુ-મુસલમાન વચ્ચે વિભાજનના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકિયમાં લખ્યું છે કે, આપણાં શાસક પાડોશી ચાર પાંચ દેશોના નાગરિકોને હિંદુસ્તાનની નાગરિકતા આપવાનો નિર્ણય લઈ રહ્યાં છે... તેમણે કહ્યું કે મોટા ભાગના રાજકિય દળોએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે.

નાગરિકતા સંશોધન બિલને લઈને શિવસેનાએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેની પાછળ વોટ બેંકની રાજનીતિ છે. હિંદુ-મુસલમાન વચ્ચે વિભાજનના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકિયમાં લખ્યું છે કે, આપણાં શાસક પાડોશી ચાર પાંચ દેશોના નાગરિકોને હિંદુસ્તાનની નાગરિકતા આપવાનો નિર્ણય લઈ રહ્યાં છે... તેમણે કહ્યું કે મોટા ભાગના રાજકિય દળોએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ