Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્ય પ્રદેશની પથરિયા વિધાનસભા સીટ પરથી BSP ધારાસભ્ય રમાબાઈ પરિહારને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રમાબાઈએ તાજેતરમાં જ નાગરિક્તા સંશોધન કાયદા (CAA)નું સમર્થન કર્યું હતું. જે બાદ પાર્ટી સુપ્રીમો માયાવતીએ નારાજ થઈને આ પગલુ ભર્યું હતું. માયાવતીએ રવિવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. રમાબાઈ પરિહારે નાગરિક્તા કાયદા અંગે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યકત કર્યો હતો.

મધ્ય પ્રદેશની પથરિયા વિધાનસભા સીટ પરથી BSP ધારાસભ્ય રમાબાઈ પરિહારને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રમાબાઈએ તાજેતરમાં જ નાગરિક્તા સંશોધન કાયદા (CAA)નું સમર્થન કર્યું હતું. જે બાદ પાર્ટી સુપ્રીમો માયાવતીએ નારાજ થઈને આ પગલુ ભર્યું હતું. માયાવતીએ રવિવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. રમાબાઈ પરિહારે નાગરિક્તા કાયદા અંગે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યકત કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ