Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act) ની વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહનું મોટુ નિવેદન આવ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કહ્યું કે કંઇ પણ થાય પરંતુ આ કાયદાને દેશભરમાં લાગૂ કરવામાં આવશે. મોદી સરકાર સુનિશ્ચિત કરશે કે આ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા હાંસલ થાય અને તેઓ સન્માન સાથે ભારતીય નાગરિક બનીને જીવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ