પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપોત્ર ચંદ્ર કુમાર બોઝે ટ્વીટ કરી CAA કાયદા પર સવાલ ઉઠાવ્યા છે. બોઝે ટ્વિટ કર્યું કે, ભારત એક એવો દેશ છે, જે તમામ ધર્મો અને સમુદાયો માટે ખુલ્લો છે... જો નાગરિકતા સંશોધન કાયદો કોઇ ધર્મ સાથે જોડાયેલો નથી તો તેમાં માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, ઇસાઇ, પારસી અને જૈન જ કેમ સામેલ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપોત્ર ચંદ્ર કુમાર બોઝે ટ્વીટ કરી CAA કાયદા પર સવાલ ઉઠાવ્યા છે. બોઝે ટ્વિટ કર્યું કે, ભારત એક એવો દેશ છે, જે તમામ ધર્મો અને સમુદાયો માટે ખુલ્લો છે... જો નાગરિકતા સંશોધન કાયદો કોઇ ધર્મ સાથે જોડાયેલો નથી તો તેમાં માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, ઇસાઇ, પારસી અને જૈન જ કેમ સામેલ છે.