રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ શિશું મૃત્યુદર વધ્યો છે. અબજોના આ પ્રોજેક્ટ છતાં ગુજરાતમાં બાળ મૃત્યુદરમાં ઘટાડાની બદલે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ-રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત થયા હતા. અમદાવાદ સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 74 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મોત થયા છે. ત્યારે કુપોષણ, જન્મજાત બિમારી, અધુરા મહિને જન્મ બાળકોના મોતનું કારણ છે.
રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ શિશું મૃત્યુદર વધ્યો છે. અબજોના આ પ્રોજેક્ટ છતાં ગુજરાતમાં બાળ મૃત્યુદરમાં ઘટાડાની બદલે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ-રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત થયા હતા. અમદાવાદ સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 74 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મોત થયા છે. ત્યારે કુપોષણ, જન્મજાત બિમારી, અધુરા મહિને જન્મ બાળકોના મોતનું કારણ છે.