યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે (રવિવારે) સવારે 11:30 વાગે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 (Uttar Pradesh Population Policy 2021-2030) જાહેર કરી હતી. વિશ્વ જનસંખ્યા દિવસ ના અવસર પર લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના આવાસ પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જનસંખ્યા સ્થિરતા પખવાડીયાનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે (રવિવારે) સવારે 11:30 વાગે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 (Uttar Pradesh Population Policy 2021-2030) જાહેર કરી હતી. વિશ્વ જનસંખ્યા દિવસ ના અવસર પર લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના આવાસ પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જનસંખ્યા સ્થિરતા પખવાડીયાનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.