આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનની અરજીને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. ચિદમ્બરમે પોતાને ન્યાયિક હિરાસતમાં મોકલવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં હાલ સુધી અન્ય કોઈ આરોપી પકડાયા નથી તો તેમને પણ જામીન મળી જવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમની પૂછપરછ પણ પૂર્ણ થઈ ચૂકી છે.
આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનની અરજીને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. ચિદમ્બરમે પોતાને ન્યાયિક હિરાસતમાં મોકલવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં હાલ સુધી અન્ય કોઈ આરોપી પકડાયા નથી તો તેમને પણ જામીન મળી જવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમની પૂછપરછ પણ પૂર્ણ થઈ ચૂકી છે.