Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનની અરજીને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. ચિદમ્બરમે પોતાને ન્યાયિક હિરાસતમાં મોકલવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં હાલ સુધી અન્ય કોઈ આરોપી પકડાયા નથી તો તેમને પણ જામીન મળી જવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમની પૂછપરછ પણ પૂર્ણ થઈ ચૂકી છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનની અરજીને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. ચિદમ્બરમે પોતાને ન્યાયિક હિરાસતમાં મોકલવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં હાલ સુધી અન્ય કોઈ આરોપી પકડાયા નથી તો તેમને પણ જામીન મળી જવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમની પૂછપરછ પણ પૂર્ણ થઈ ચૂકી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ