Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 કોરોના વાયરસના નવા વેરિએન્ટથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. યાત્રા પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ તમામ દેશો ફરીથી યાત્રા નિયમોમાં સંધોધન કરવામાં લાગી ગયા છે. આ વચ્ચે ભારત સરકારે પણ વિદેશથી આવનારા યાત્રીઓ માટે પહેલાની ગાઈડલાઈનમાં  સુધારો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે 1 ડિસેમ્બરથી લાગુ થનારા નિયમોમાં ફેરફાર કરતા નવા દિશા નિર્દેશો રજૂ કર્યા છે. હવે યાત્રીઓએ યાત્રા પહેલા એર સુવિધા પોર્ટ ઉપર કોવિડ-19 આરટીસીસીઆર ટેસ્ટની નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવી અનિવાર્ય છે.
 

 કોરોના વાયરસના નવા વેરિએન્ટથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. યાત્રા પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ તમામ દેશો ફરીથી યાત્રા નિયમોમાં સંધોધન કરવામાં લાગી ગયા છે. આ વચ્ચે ભારત સરકારે પણ વિદેશથી આવનારા યાત્રીઓ માટે પહેલાની ગાઈડલાઈનમાં  સુધારો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે 1 ડિસેમ્બરથી લાગુ થનારા નિયમોમાં ફેરફાર કરતા નવા દિશા નિર્દેશો રજૂ કર્યા છે. હવે યાત્રીઓએ યાત્રા પહેલા એર સુવિધા પોર્ટ ઉપર કોવિડ-19 આરટીસીસીઆર ટેસ્ટની નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવી અનિવાર્ય છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ