ગુજરાતને પોતાનો ઓક્સિજનના ફાંફા પડી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણથી કફોડી સ્થિતિમાં મુકાયેલા પંજાબને 20 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનો આદેશ કેન્દ્ર દ્વારા ગુજરાતને અપાયો છે.
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે આ પહેલા કેન્દ્ર સરકારને કહ્યુ હતુ કે, પંજાબમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજ્ય પાસે ઓક્સિજનની કમી છે. એ પછી હવે કેન્દ્ર સરકારે પંજાબને વધારાનો 20 ટન ઓક્સિજન આપવાનો આદેશ આપ્યો છે. આ ઓક્સિજન રોડ માર્ગે ટેન્કરો થકી પંજાબ લઈ જવાશે.જેમાં અઢી દિવસનો સમય લાગશે.
ગુજરાતને પોતાનો ઓક્સિજનના ફાંફા પડી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણથી કફોડી સ્થિતિમાં મુકાયેલા પંજાબને 20 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનો આદેશ કેન્દ્ર દ્વારા ગુજરાતને અપાયો છે.
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે આ પહેલા કેન્દ્ર સરકારને કહ્યુ હતુ કે, પંજાબમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજ્ય પાસે ઓક્સિજનની કમી છે. એ પછી હવે કેન્દ્ર સરકારે પંજાબને વધારાનો 20 ટન ઓક્સિજન આપવાનો આદેશ આપ્યો છે. આ ઓક્સિજન રોડ માર્ગે ટેન્કરો થકી પંજાબ લઈ જવાશે.જેમાં અઢી દિવસનો સમય લાગશે.