Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાનું એલાન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા માટે સરકાર સંવૈધાનિક રીત અપનાવશે અને 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલ સંસદના સત્રમાં તે પાછો ખેંચવા માટે બિલ રજૂ કરવામાં આવશે. એટલું નહીં વડાપ્રધાન મોદીએ તમામ આંદોલિત ખેડૂતોને પોતાનું આંદોલન સમાપ્ત કરી દેવાની અપીલ કરી હતી.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાનું એલાન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા માટે સરકાર સંવૈધાનિક રીત અપનાવશે અને 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલ સંસદના સત્રમાં તે પાછો ખેંચવા માટે બિલ રજૂ કરવામાં આવશે. એટલું નહીં વડાપ્રધાન મોદીએ તમામ આંદોલિત ખેડૂતોને પોતાનું આંદોલન સમાપ્ત કરી દેવાની અપીલ કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ