Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફાસ્ટેગ મામલે વાહનચાલકોની બેદરકારી સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે. ઘણા વાહનચાલકો હાઈવે પર જતી વખતે જાણીજોઈને વાહનની અંદર વિંડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવતા નથી, ત્યારે આ સમસ્યા નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ મોટો નિર્ણય લીધો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ