Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનાર તમામ 13 લોકોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જનરલ બિપિન રાવતનો પાર્થિવ દેહ તેમના આવાસથી બરાર સ્ક્વેર લાવવામાં આવ્યો. અહીં CDS રાવતની બંને દિકરીઓએ સમગ્ર રીતિ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યા. મોટી દિકરીએ મુખાગ્નિ આપ્યો. CDS બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન 800 જવાન અહીં હાજર રહ્યા.
 

સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનાર તમામ 13 લોકોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જનરલ બિપિન રાવતનો પાર્થિવ દેહ તેમના આવાસથી બરાર સ્ક્વેર લાવવામાં આવ્યો. અહીં CDS રાવતની બંને દિકરીઓએ સમગ્ર રીતિ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યા. મોટી દિકરીએ મુખાગ્નિ આપ્યો. CDS બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન 800 જવાન અહીં હાજર રહ્યા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ