Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની (CBI) ટીમ ગુરુવારની સવારે AAP નેતા દુર્ગેશ પાઠકના નિવાસસ્થાને દરોડા પાડવા માટે પહોંચી હતી. CBI સૂત્રો કહે છે કે આ દરોડા એજન્સી દ્વારા નોંધાયેલા કથિત FCRA (વિદેશી યોગદાન નિયમન અધિનિયમ) ઉલ્લંઘનના કેસ સાથે સંબંધિત છે.
AAP નેતાના ઘરે CBIના દરોડા : આજે સવારે CBI ટીમ AAP નેતા દુર્ગેશ પાઠકના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જોકે, આ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ AAP નેતા દુર્ગેશ પાઠકને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ