Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબમાં સતત સામે આવી રહેલા કોરોના વાયરસના પોજિટિવ કેસોને જોતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરી છે. CMના મુખ્ય સચિવે બધા જ રિપોર્ટ આપ્યા પછી આની જાહેરાત કરી છે કે, પંજાબને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન જરૂરી સામાન જેવા કે,શાકભાજી અને દૂધની દુકાનોની સાથે-સાથે મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. તે ઉપરાંત કોઈ દુકાન ખુલશે નહીં.

પંજાબમાં સતત સામે આવી રહેલા કોરોના વાયરસના પોજિટિવ કેસોને જોતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરી છે. CMના મુખ્ય સચિવે બધા જ રિપોર્ટ આપ્યા પછી આની જાહેરાત કરી છે કે, પંજાબને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવશે. આ દરમિયાન જરૂરી સામાન જેવા કે,શાકભાજી અને દૂધની દુકાનોની સાથે-સાથે મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. તે ઉપરાંત કોઈ દુકાન ખુલશે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ