કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી સહીત ત્રણ લોકસભા બેઠકો અને દેશના 13 રાજ્યોની 29 વિધાનસભા બેઠકો માટે ગત ઓક્ટોબરે યોજાયેલી પેટાચૂંટણી માટે આજે મંગળવાર 2 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણાના ધારાસભ્યપદેથી રાજીનામુ આપનાર ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અભય ચૌટાલા (Abhay Chautala) સહીત, કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહના(Virbhadra Singh) પત્ની પ્રતિભા સિંહ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ફૂટબોલર ઇ. લિંગદોહ તેમજ તેલંગાણાના ભૂતપૂર્વ મંત્રી ઇ. રાજેન્દ્રના ભવિષ્યનો આજે ફેંસલો થશે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી સહીત ત્રણ લોકસભા બેઠકો અને દેશના 13 રાજ્યોની 29 વિધાનસભા બેઠકો માટે ગત ઓક્ટોબરે યોજાયેલી પેટાચૂંટણી માટે આજે મંગળવાર 2 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણાના ધારાસભ્યપદેથી રાજીનામુ આપનાર ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અભય ચૌટાલા (Abhay Chautala) સહીત, કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહના(Virbhadra Singh) પત્ની પ્રતિભા સિંહ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ફૂટબોલર ઇ. લિંગદોહ તેમજ તેલંગાણાના ભૂતપૂર્વ મંત્રી ઇ. રાજેન્દ્રના ભવિષ્યનો આજે ફેંસલો થશે.