Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘુસણખોર માર્યો ગયો હોવાના અહેવાલ છે. આ અંગે માહિતી આપતાં, બીએસએફના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહીને કારણે સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આશરે 35 વર્ષનો ઘુસણખોર આરએસ પુરા સેક્ટરમાં સરહદ ચોકી અબ્દુલિયન પર ઠાર મરાયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ