બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત મુલાકાતનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ અંગે માહિતી આપતાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિમાં સુધારો થતાં જ જોન્સન ભારત પ્રવાસનું આયોજન કરશે. જ્હોન્સન આ વર્ષે જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતા, પરંતુ કોવિડ-19ને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત મુલાકાતનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ અંગે માહિતી આપતાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિમાં સુધારો થતાં જ જોન્સન ભારત પ્રવાસનું આયોજન કરશે. જ્હોન્સન આ વર્ષે જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતા, પરંતુ કોવિડ-19ને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી.